Importance of Early Treatment

વહેલી સારવારનું મહત્વ

સ્ટ્રોક આવ્યા બાદ બધાં જ અસર પામેલાં કોષો કંઈ ઝડપથી મરણ પામતાં નથી. ઓક્સિજનની ઊણપને લીધે જે કોષો ઈન્ફારક્ટ (કોર)ના કેન્દ્રમાં હોય તે પ્રથમ અસર પામે છે. કોરની આસપાસનો વિસ્તાર " ઇસ્કીમિક પેનુંમ્બ્રા " કહેવાય છે જે સુષુપ્ત ન્યુરોન્સનો સંગ્રહ રાખે છે, આ કોષો મરણ પામેલાં નથી હોતાં પણ શાંત હોઈ શકે અને થોડું કામ કરવા સક્ષમ હોય છે. આ સુષુપ્ત ન્યુરોન્સ બીજાં  સમાંતર વહેણની ગેરહાજરીમાં વીસ મિનીટ અને કેટલાંક અંશે વૈક્લ્પીક વાસ્કયુલરાઈઝેશન પ્રાપ્ત થાય ત્યાં સુધી એટલે કે છ થી આઠ કલાક માટે જીવે છે. સ્ટ્રોક પછીનો સમયગાળો એ રોગનિવારક ઉપચાર તરીકે બહુજ કિંમતી ગણાય છે, આ ટૂંકાગાળામાં રીવાસ્કયુલરાઈઝેશન કાર્ય શરૂ કરવામાં ગયેલી ખોટને ઓછી કરે છે.આથી, સ્ટ્રોકના દર્દીને વહેલાસર હોસ્પિટલે પહોંચાડવો જોઈએ. સ્ટ્રોકના દ્વારા થતી ગંભીર ઈજાને રોકવા તથા કાર્યોની સારામાં સારી કામગીરી માટે એ જરૂરી બનેછેકે ખાસ સારસંભાળ મળે.


 

News & Events

The Family Guide (Facts about Aphasia and Stroke) has been published in Bengali and is available on request from Ratna Sagar Publishers, New Delhi.

Read More

Disclaimer

This association cannot offer any medical advice or assess any medical-neurological condition.

Read More

Site Designed by Premier Technologies