Stroke Treatment
સ્ટ્રોકની સારવાર

સ્ટ્રોકની સારવાર માટે બહોળી શોધ થયેલી છે. હવે,ઘણાં બધાં અસરકારક ઔષધિય ઉપચાર અને શસ્ત્રક્રિયાની પદ્ધતિઓ દ્વારા સ્ટ્રોકની અસરને કાબુમાં લઈ શકાય છે. તેમ છતાંય, આ ઉપચારોની અસરકારકતા દર્દીને સ્ટ્રોક આવ્યા બાદ કેટલાં સમયમાં હોસ્પીટલે પહોંચાડવામાં આવે છે તેના ઉપર આધાર રાખે છે. ત્રણ મુખ્ય ઉપચારો એટલે કે

1 ટિસ્યુ પ્લાઝમિનોજેન એક્ટીવેટર(દવા), 
2 મર્સી રીટ્રીવલ સીસ્ટમ (સાધન),
3 પેનુંમ્બ્રા સીસ્ટમ (સાધન). 

ટીસ્યુ પ્લાઝમિનોજેન અક્ટીવેટર(TPA) એવી દવા છે કેવાપરવાથી સ્ટ્રોક આવ્યાના ત્રણ થી છ કલાકમાં, ગાંઠને ઓગાળી મગજને મળતાં લોહીના પુરવઠાને જાળવવામાં મદદરૂપ બને છે.    મર્સી રીટ્રીવલ સીસ્ટમ, એવું સાધન છે કે જે તાર દ્વારા લોહીની
ગાંઠને પકડી પાડી હટાવી દે છે. પેનુંમ્બ્રાસીસ્ટમ પણ એવું સાધન
ગાંઠને પકડી પાડી હટાવી દે છે. પેનુંમ્બ્રાસીસ્ટમ પણ એવું સાધન
છે કે જે ખેંચાણ દ્વારા ગાંઠને પાછી મેળવી મગજને લોહીનો પુરવઠો જાળવી રાખે છે.


 

News & Events

The Family Guide (Facts about Aphasia and Stroke) has been published in Bengali and is available on request from Ratna Sagar Publishers, New Delhi.

Read More

Disclaimer

This association cannot offer any medical advice or assess any medical-neurological condition.

Read More

Site Designed by Premier Technologies